إعدادات العرض
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કોઈ પણ સંજોગોમાં અમને કુરઆન પઢાવતા હતા, ફક્ત જનાબત (અશુદ્ધિ) વખતે પઢાવતા ન હતા
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કોઈ પણ સંજોગોમાં અમને કુરઆન પઢાવતા હતા, ફક્ત જનાબત (અશુદ્ધિ) વખતે પઢાવતા ન હતા
અલી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કોઈ પણ સંજોગોમાં અમને કુરઆન પઢાવતા હતા, ફક્ત જનાબત (અશુદ્ધિ) વખતે પઢાવતા ન હતા.
[હસન] [رواه أبو داود والترمذي والنسائي وابن ماجه وأحمد]
الترجمة
العربية Português دری Македонски Tiếng Việt Magyar ქართული Bahasa Indonesia বাংলা Kurdî ไทย অসমীয়া Nederlands Hausa ਪੰਜਾਬੀ Kiswahili Tagalog ភាសាខ្មែរ Englishالشرح
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના સાથીઓને કુરઆન શીખવાડતા અને કોઈ પણ સંજોગોમાં તેમને પઢાવતા, ફક્ત જ્નાબત (અશુદ્ધિ)ની સ્થિતિમાં પઢાવતા ન હતા.فوائد الحديث
જુનુબિ (નાપાક) વ્યક્તિ કુરઆન પઢી શકતો નથી, જ્યાં સુધી તે સ્નાન ન કરી લે.
કાર્ય દ્વારા શિક્ષા આપવી.
