إعدادات العرض
તમારા માંથી કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ મોમિન નથી થઈ શકતો, જ્યાં સુધી તે પોતાની ઈચ્છા ને મારી શરીઅત મુજબ ન કરી લે
તમારા માંથી કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ મોમિન નથી થઈ શકતો, જ્યાં સુધી તે પોતાની ઈચ્છા ને મારી શરીઅત મુજબ ન કરી લે
અબૂ મુહમ્મદ અબ્દુલ્લાહ બિન્ અમ્ર બિન્ આસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમારા માંથી કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ મોમિન નથી થઈ શકતો, જ્યાં સુધી તે પોતાની ઈચ્છા ને મારી શરીઅત મુજબ ન કરી લે».
[قال النووي: حديث صحيح] [رويناه في كتاب الحجة بإسناد صحيح]
الترجمة
العربية Español አማርኛ English اردو Indonesia বাংলা Français Türkçe Русский Bosanski සිංහල हिन्दी 中文 فارسی Tiếng Việt Tagalog Kurdî Hausa Português മലയാളം తెలుగు Kiswahili தமிழ் မြန်မာ ไทย Deutsch پښتو অসমীয়া Shqip Nederlands Кыргызча नेपाली Lietuvių دری Српски тоҷикӣ Kinyarwanda Magyar Čeština Moore Malagasy Oromoo ಕನ್ನಡ Wolof Azərbaycan O‘zbek Українська ქართული Македонски ភាសាខ្មែរ Bambara ਪੰਜਾਬੀ मराठी Kirundi Kurmancî Bahasa Melayuالشرح
આ હદીષમાં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે કોઈ વ્યક્તિ ત્યાં સુધી મોમિન નથી બની શકતો, જ્યાં સુધી તેની મોહબ્બત અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આદેશો મુજબ ન હોય, જેનો આદેશ આપે આપ્યો, તેનાથી મોહબ્બત કરે અને જેનાથી રોક્યા હોય તેને નાપસંદ કરે.فوائد الحديث
આ હદીષ શરીઅતના અનુસરણમાં એક મૂળ સિદ્ધાંતનું સ્થાન ધરાવે છે.
બુદ્ધિ તેમજ આદતને પોતાના પર હાવી થવા અને તેને અલ્લાહએ વર્ણવેલ શરીઅત પર પ્રાથમિકતા આપવાથી બચવું જોઈએ, આ હદીષ પ્રમાણે આમ કરનાર વ્યક્તિમાં ઇમાન નથી હોતું.
શરીઅતને દરેક બાબતે અને દરેક જગ્યાએ નિર્ણાયક માનવું જરૂરી છે; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હું જે શરીઅત (કાનૂન) લઈને આવ્યો છું».
ખરેખર ઇમાન નેકી કરવાથી વધે છે અને ગુનાહ કરવાથી ઘટે છે.
